યોગ એટલે પરમ સત્યની પ્રાપ્તિ માટેની સાધન પધ્ધતિ. અને એટલે જ યોગને ‘અધ્યાત્મનું વિજ્ઞાન’ પણ કહેવામાં આવે છે. જે કોઇ પણ આ રીતે જીવે છે તે યોગી છે. તે માટે સંન્યાસી બનવાની જરૂર નથી. પ્રત્યેક સંસારી વ્યક્તિ જો આ રીતે જીવે તો તે યોગી છે.
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
યોગ એટલે પરમ સત્યની પ્રાપ્તિ માટેની સાધન પધ્ધતિ. અને એટલે જ યોગને ‘અધ્યાત્મનું વિજ્ઞાન’ પણ કહેવામાં આવે છે. જે કોઇ પણ આ રીતે જીવે છે તે યોગી છે. તે માટે સંન્યાસી બનવાની જરૂર નથી. પ્રત્યેક સંસારી વ્યક્તિ જો આ રીતે જીવે તો તે યોગી છે.