સોનલ આત્મકથામાં સ્ત્રી અને પુરૂષ અંગેના પોતાના વિચારો જણાવે છે. સ્ત્રી સશક્તીકરણ અંગે જે કંઈ કાર્યક્રમો ચાલે છે તે સાચી દિશામાં થતાં નથી, તેવું સ્પષ્ટ માને છે. પોતે સ્વતંત્ર રહી શકે તે માટે લગ્ન નહીં કરવાનો વિચાર કરે છે.
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
સોનલ આત્મકથામાં સ્ત્રી અને પુરૂષ અંગેના પોતાના વિચારો જણાવે છે. સ્ત્રી સશક્તીકરણ અંગે જે કંઈ કાર્યક્રમો ચાલે છે તે સાચી દિશામાં થતાં નથી, તેવું સ્પષ્ટ માને છે. પોતે સ્વતંત્ર રહી શકે તે માટે લગ્ન નહીં કરવાનો વિચાર કરે છે.