દીક્ષા લેવાનો નિર્ણય સહજ બને તે માટે સોનલ રાહ જોવાનું વિચારે છે. તેને કોઈ બળજબરીથી નિર્ણય કરવો નથી. પંકજે મનીષાને કરેલા નનામા ફૉન માટે તેને પાઠ પણ ભણાવ્યો. પણ તેના પિતા એક વગદાર વ્યક્તિ હોવાથી ફરીથી કોઇ હેરાનગતિ ન થાય તે માટે સોનલ નટવરલાલને જઈને સમજાઈ આવી.