આપણા બોધિવૃક્ષની ઘટાનો છાંયો આપણા તપ્ત અસ્તિત્વને સ્પર્શતો નથી અને એથી જ આપણે બુદ્ધ થતા નથી. એષણાઓ, ઇચ્છાઓ, હતાશાઓ, લોલુપતાઓ અને વિષમતાઓની આગ એટલી તીવ્ર છે કે છાંયો પણ તાપ બની જાય છે.
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
આપણા બોધિવૃક્ષની ઘટાનો છાંયો આપણા તપ્ત અસ્તિત્વને સ્પર્શતો નથી અને એથી જ આપણે બુદ્ધ થતા નથી. એષણાઓ, ઇચ્છાઓ, હતાશાઓ, લોલુપતાઓ અને વિષમતાઓની આગ એટલી તીવ્ર છે કે છાંયો પણ તાપ બની જાય છે.